ગુજરાત વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે વિધાનસભામાં શાસકપક્ષનો મજબૂત મુકાબલો કરવામાં આવશે. પ્રજાના પ્રશ્નોને વાચા અપાશે. 23મીએ એક દિવસનું સત્ર મળવાનું છે. તે અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો સાથે તેમણે બેઠક યોજી હતી.
ગુજરાત વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે વિધાનસભામાં શાસકપક્ષનો મજબૂત મુકાબલો કરવામાં આવશે. પ્રજાના પ્રશ્નોને વાચા અપાશે. 23મીએ એક દિવસનું સત્ર મળવાનું છે. તે અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો સાથે તેમણે બેઠક યોજી હતી.