પાકિસ્તાને સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં તેમની રાજદૂત મલીહા લોધીને હટાવીને તેના સ્થાને મુનીર અકરમની નિમણૂક કરી છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી. જો કે, આ બદલાવનું કોઈ કારણ જણાવાયું નથી. આ બદલાવ વડાપ્રધાન ઈમરાન ખાનના અમેરિકાથી પાછા આવ્યા બાદ કરાયો છે. અકરમ 2002 થી 2008 સુધી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ તરીકે કામ કરી ચુક્યા છે.
પાકિસ્તાને સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં તેમની રાજદૂત મલીહા લોધીને હટાવીને તેના સ્થાને મુનીર અકરમની નિમણૂક કરી છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી. જો કે, આ બદલાવનું કોઈ કારણ જણાવાયું નથી. આ બદલાવ વડાપ્રધાન ઈમરાન ખાનના અમેરિકાથી પાછા આવ્યા બાદ કરાયો છે. અકરમ 2002 થી 2008 સુધી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ તરીકે કામ કરી ચુક્યા છે.