કેન્દ્રિય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન જમ્મૂ-કાશ્મીરમાં જ્યાં આતંકવાદી હુમલો થયો છે તે સુંજવાન આર્મી કેમ્પ પહોંચ્યા હતાં. તેમણે આ કેમ્પનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. અહીંથી તેમણે આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હુમલાના ઈજાગ્રસ્ત સૈનિકોના ખબર અંતર પુછ્યાં હતાં. સીતારમને અહીં પત્રકાર પરિષદને સંબોધી હતી.
કેન્દ્રિય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન જમ્મૂ-કાશ્મીરમાં જ્યાં આતંકવાદી હુમલો થયો છે તે સુંજવાન આર્મી કેમ્પ પહોંચ્યા હતાં. તેમણે આ કેમ્પનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. અહીંથી તેમણે આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હુમલાના ઈજાગ્રસ્ત સૈનિકોના ખબર અંતર પુછ્યાં હતાં. સીતારમને અહીં પત્રકાર પરિષદને સંબોધી હતી.