પાકિસ્તાન પોતાની હરકતોથી બાઝ નથી આવતુ. પહેલા બીએસએફના જવાનની કરપીણ હત્યા કરી અને પછી જમ્મૂ-કાશ્મીરના પોલીસકર્મીઓની હત્યામાં પણ પાકિસ્તાનનો હાથ હોવાનુ સામે આવ્યુ છે. પાકિસ્તાન વિરૂદ્ધ સમગ્ર દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. આવામાં પડોશી દેશને સબક શિખવાડવા શું ફરી ભારત બીજી સર્જીકલ સ્ટ્રાઈક કરશે ? આ સવાલ ભારતીયોના દીલમાં ખૂંચી રહ્યો છે. રવિવારે જ્યારે આર્મી ચીફ જનરલ બીપીન રાવતને આ સવાલ પુછ્યો ત્યારે એમણે મહત્વપૂર્ણ સંકેતો આપ્યા હતા.
પાકિસ્તાન પોતાની હરકતોથી બાઝ નથી આવતુ. પહેલા બીએસએફના જવાનની કરપીણ હત્યા કરી અને પછી જમ્મૂ-કાશ્મીરના પોલીસકર્મીઓની હત્યામાં પણ પાકિસ્તાનનો હાથ હોવાનુ સામે આવ્યુ છે. પાકિસ્તાન વિરૂદ્ધ સમગ્ર દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. આવામાં પડોશી દેશને સબક શિખવાડવા શું ફરી ભારત બીજી સર્જીકલ સ્ટ્રાઈક કરશે ? આ સવાલ ભારતીયોના દીલમાં ખૂંચી રહ્યો છે. રવિવારે જ્યારે આર્મી ચીફ જનરલ બીપીન રાવતને આ સવાલ પુછ્યો ત્યારે એમણે મહત્વપૂર્ણ સંકેતો આપ્યા હતા.