-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢ ખાતે જાહેર કર્યું હતું કે 25 સપ્ટે.થી દેશભરમાં 10 કરોડ પરિવાર અને તેના 50 કરોડ સભ્યોના આરોગ્ય માટેની વીમા સુરક્ષિત આયુષ્યમાન યોજના શરૂ થવા જઇ રહી છે. જેમાં એક પરિવારને 5 લાખ સુધીની મેડિકલ સારવાર તદન મફત મળશે. તેનો ખર્ચ સરકાર આપશે. તેમણે કહ્યું કે 15 ઓગસ્ટથી આ યોજના પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકાઇ ગઇ છે. અમેરિકા,કેનેડા અને મેકસિકો એમ 3 દેશોની વસ્તી જેટલા લોકોને ભારતમાં તેનો લાભ મળશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢ ખાતે જાહેર કર્યું હતું કે 25 સપ્ટે.થી દેશભરમાં 10 કરોડ પરિવાર અને તેના 50 કરોડ સભ્યોના આરોગ્ય માટેની વીમા સુરક્ષિત આયુષ્યમાન યોજના શરૂ થવા જઇ રહી છે. જેમાં એક પરિવારને 5 લાખ સુધીની મેડિકલ સારવાર તદન મફત મળશે. તેનો ખર્ચ સરકાર આપશે. તેમણે કહ્યું કે 15 ઓગસ્ટથી આ યોજના પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકાઇ ગઇ છે. અમેરિકા,કેનેડા અને મેકસિકો એમ 3 દેશોની વસ્તી જેટલા લોકોને ભારતમાં તેનો લાભ મળશે.