-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના રોહતકમાં એ પ્રદેશના ખેડૂતોના મસીહા ગણાતા આગેવાન સર છોટૂરામની 64 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરીને દાવો કર્યો કે તેમની સરકાર પણ સર છોટૂરામની જેમ ખેડૂતોના કલ્યાણ માટે છે. તેમની સરકારે અનાજ, મકાઇ, સુરજમુખીના પાક માટેના ભાવ બમણાં કર્યા છે. ખેડૂતોને શોષણખોર સાહૂકારો પાસેથી ઉંચા વ્યાજે દેવું કરવું ના પડે તે માટે બેંકોના દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. મોદીએ સોનીપતમાં રેલવેના ડબ્બા સમારકામ કરવાના કારખાનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. જેમાં 500 કરોડનો ખર્ચ થશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના રોહતકમાં એ પ્રદેશના ખેડૂતોના મસીહા ગણાતા આગેવાન સર છોટૂરામની 64 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરીને દાવો કર્યો કે તેમની સરકાર પણ સર છોટૂરામની જેમ ખેડૂતોના કલ્યાણ માટે છે. તેમની સરકારે અનાજ, મકાઇ, સુરજમુખીના પાક માટેના ભાવ બમણાં કર્યા છે. ખેડૂતોને શોષણખોર સાહૂકારો પાસેથી ઉંચા વ્યાજે દેવું કરવું ના પડે તે માટે બેંકોના દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. મોદીએ સોનીપતમાં રેલવેના ડબ્બા સમારકામ કરવાના કારખાનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. જેમાં 500 કરોડનો ખર્ચ થશે.