-
ગુજરાતની જેમ ભાજપ શાસિત ઉત્તરાખંડમાં પણ દેશ-વિદેશમાંથી મૂડીરોકાણ માટે ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરીને ઉપસ્થિત મૂડીરોકાણકારોને રોકાણ માટે આહ્વાન કર્યું હતું. સમિટનું સમાપન 8મીએ ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે થશે. આ અગાઉ દેહરાદૂન ખાતે વડાપ્રધાન પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તેમનું સ્વાગત કર્યું હતું.
-
ગુજરાતની જેમ ભાજપ શાસિત ઉત્તરાખંડમાં પણ દેશ-વિદેશમાંથી મૂડીરોકાણ માટે ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરીને ઉપસ્થિત મૂડીરોકાણકારોને રોકાણ માટે આહ્વાન કર્યું હતું. સમિટનું સમાપન 8મીએ ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે થશે. આ અગાઉ દેહરાદૂન ખાતે વડાપ્રધાન પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તેમનું સ્વાગત કર્યું હતું.