તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) ના નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો કે તેમણે ફાની વાવાઝોડા અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી હતી, પરંતુ તેમણે મમતા બેનરજી સાથે વાત કરી ન હતી . આ વાત અંગે વડાપ્રધાનના કાર્યાલયએ એવી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી સાથે વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ થઇ શકી ન હતી.
તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) ના નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો કે તેમણે ફાની વાવાઝોડા અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી હતી, પરંતુ તેમણે મમતા બેનરજી સાથે વાત કરી ન હતી . આ વાત અંગે વડાપ્રધાનના કાર્યાલયએ એવી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી સાથે વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ થઇ શકી ન હતી.