-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે પોતાનો જનમદિન માદરે વતન ગુજરાતમાં ઉજવવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આ વખતે તેઓ પોતાનો 68મો (17-9-1950) જન્મ દિન 17 સપ્ટે.ના રોજ ગુજરાતમાં નહીં પણ પોતાના મતવિસ્તાર બનારસમાં ઉજવશે. 17મીએ તેઓ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરશે. અને મત વિસ્તારમાં કેટલીક નવી યોજનાઓના ઉદઘાટનો કરશે. એક અહેવાલ પ્રમાણે તેઓ બનારસમાં 5 હજાર બાળકો સાથે પોતાના જીવન પર બનેલી ફિલ્મ ચલો જીતે હૈ... નિહાળશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે પોતાનો જનમદિન માદરે વતન ગુજરાતમાં ઉજવવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આ વખતે તેઓ પોતાનો 68મો (17-9-1950) જન્મ દિન 17 સપ્ટે.ના રોજ ગુજરાતમાં નહીં પણ પોતાના મતવિસ્તાર બનારસમાં ઉજવશે. 17મીએ તેઓ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરશે. અને મત વિસ્તારમાં કેટલીક નવી યોજનાઓના ઉદઘાટનો કરશે. એક અહેવાલ પ્રમાણે તેઓ બનારસમાં 5 હજાર બાળકો સાથે પોતાના જીવન પર બનેલી ફિલ્મ ચલો જીતે હૈ... નિહાળશે.