Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા અવધૂત વાઘે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, દેશનું સૌભાગ્ય છે કે અમને મોદીના રૂપમાં ભગવાન જેવા નેતા મળ્યા છે અગાઉ તેમણે ટ્વીટર પર યદ-યદા હી ધર્મસ્ય લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના અગ્યારમાં અવતાર ગણાવ્યા હતા. તેઓ આ ટ્વીટ બાદ સોશ્યિલ મીડિય પર ટ્રોલ થયા હતા. હુમલો કરવા ટાપીને બેઠેલા વિપક્ષને પણ એક મુદ્દો મળી ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ