-
દિલ્હીના રાજકીય ક્ષેત્રે એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે મોદી સરકાર આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મિર રાજ્યને 3 ભાગમાં વહેંચીને ત્રણેય ભાગને દીવ-દમણની જેમ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માંગે છે. જમ્મુ, શ્રીનગર સહિતનો ખીણ પ્રદેશ અને લેહ-લદાખ એમ 3 અલગ અલગ પ્રાંત બનાવીને તેને સીધા કેન્દ્ર સરકારની હસ્તગત મૂકીને કાશ્મિરનો પ્રશ્ન હલ કરવાની ગણતરી ચાલે છે. જો કે હજુ સુધી તેને કોઇ અનુમોદન મળતું નથી.
-
દિલ્હીના રાજકીય ક્ષેત્રે એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે મોદી સરકાર આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મિર રાજ્યને 3 ભાગમાં વહેંચીને ત્રણેય ભાગને દીવ-દમણની જેમ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માંગે છે. જમ્મુ, શ્રીનગર સહિતનો ખીણ પ્રદેશ અને લેહ-લદાખ એમ 3 અલગ અલગ પ્રાંત બનાવીને તેને સીધા કેન્દ્ર સરકારની હસ્તગત મૂકીને કાશ્મિરનો પ્રશ્ન હલ કરવાની ગણતરી ચાલે છે. જો કે હજુ સુધી તેને કોઇ અનુમોદન મળતું નથી.