Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • દિલ્હીના રાજકીય ક્ષેત્રે એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે મોદી સરકાર આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મિર રાજ્યને 3 ભાગમાં વહેંચીને ત્રણેય ભાગને દીવ-દમણની જેમ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માંગે છે. જમ્મુ, શ્રીનગર સહિતનો ખીણ પ્રદેશ અને લેહ-લદાખ એમ 3 અલગ અલગ પ્રાંત બનાવીને તેને સીધા કેન્દ્ર સરકારની હસ્તગત મૂકીને કાશ્મિરનો પ્રશ્ન હલ કરવાની ગણતરી ચાલે છે. જો કે હજુ સુધી તેને કોઇ અનુમોદન મળતું નથી.

  • દિલ્હીના રાજકીય ક્ષેત્રે એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે મોદી સરકાર આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મિર રાજ્યને 3 ભાગમાં વહેંચીને ત્રણેય ભાગને દીવ-દમણની જેમ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માંગે છે. જમ્મુ, શ્રીનગર સહિતનો ખીણ પ્રદેશ અને લેહ-લદાખ એમ 3 અલગ અલગ પ્રાંત બનાવીને તેને સીધા કેન્દ્ર સરકારની હસ્તગત મૂકીને કાશ્મિરનો પ્રશ્ન હલ કરવાની ગણતરી ચાલે છે. જો કે હજુ સુધી તેને કોઇ અનુમોદન મળતું નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ