Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણાકીય વર્ષ 2020-21 માટે રજૂ કરવામાં આવેલા બજેટને અર્થહીન ગણાવ્યું છે. આમાં કંઈ જ નવી વાત નથી કરવામાં આવી. બેરોજગારી સાથે લડવા માટે આ બજેટમાં કંઈ જ કહેવામાં નથી આવ્યું. તેમણ સંસદ પરિસરમાં પત્રકારોને કહ્યું કે, ‘દેશનો મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મને આ બજેટમાં એક પણ મુદ્દો એવો નથી જોવા મળ્યો કે જે રોજગારી પૂરી પાડવા માટેનો હોય.’

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણાકીય વર્ષ 2020-21 માટે રજૂ કરવામાં આવેલા બજેટને અર્થહીન ગણાવ્યું છે. આમાં કંઈ જ નવી વાત નથી કરવામાં આવી. બેરોજગારી સાથે લડવા માટે આ બજેટમાં કંઈ જ કહેવામાં નથી આવ્યું. તેમણ સંસદ પરિસરમાં પત્રકારોને કહ્યું કે, ‘દેશનો મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મને આ બજેટમાં એક પણ મુદ્દો એવો નથી જોવા મળ્યો કે જે રોજગારી પૂરી પાડવા માટેનો હોય.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ