Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ત્યારે જ સરકારે પીપીએફ, કિસાન વિકાસ પત્ર તથા સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓ પર એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કરી નોખ્યો છે. સરકારના આ પગલાને લીધે બેન્કો પણ ટૂંક સમયમાં ડિપોઝિટના વ્યાજ દર ઘટાડે તેવી શક્યતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ