Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  •  દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ 21મી જાન્યુઆરીથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં  છે. પ્રથમ દિવસે તેઓ અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે. જ્યારે સોમવારે વડોદરામાં એમએસ યુનિ.ના પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે અને બપોરે ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે. સોમવારે સાંજે દિલ્હી જવા રવાના થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તમામ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિની સાથે રહેશે.

     

  •  દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ 21મી જાન્યુઆરીથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં  છે. પ્રથમ દિવસે તેઓ અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે. જ્યારે સોમવારે વડોદરામાં એમએસ યુનિ.ના પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે અને બપોરે ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે. સોમવારે સાંજે દિલ્હી જવા રવાના થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તમામ કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિની સાથે રહેશે.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ