અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા યોજાનાર છે. તો ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે. આજે આ બંને સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને શુભેચ્છાની સાથોસાથ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા યોજાનાર છે. તો ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે. આજે આ બંને સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને શુભેચ્છાની સાથોસાથ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે.