કોંગ્રેસમાંથી રાજીનામું આપીને શિવસેનામાં જોડનાર પ્રિયંકા ચતુર્વેદીને મોટી જવાબદારી મળી છે. શિવસેનાએ તેમને પાર્ટીના ઉપનેતા બનાવ્યા છે. ઉપનેતાની જવાબદારી મળ્યા પછી પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો.
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને શિવસેનામાં જોડનાર પ્રિયંકા ચતુર્વેદીને મોટી જવાબદારી મળી છે. શિવસેનાએ તેમને પાર્ટીના ઉપનેતા બનાવ્યા છે. ઉપનેતાની જવાબદારી મળ્યા પછી પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો.