Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહએ રાફેલ ફાઇટર પ્લેનની કરેલી પૂજાને લઈ ભારતમાં જ્યાં લોકો આકરી ટીકા કરી રહ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે રાજનાથ સિંહની શસ્ત્ર પૂજાને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો મામલો ગણાવતાં યોગ્ય ઠેરવી. ગફૂરે રાજનાથ સિંહનો બચાવ કરતાં કહ્યુ કે, ધાર્મિક રીતિ-રિવાજો મુજબ, રાફેલની પૂજા કરવામાં આવી અને તેનું સન્માન કરવું જોઈએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ