Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું કોરોના વાયરસના કારણે દુઃખદ અવસાન થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તારીખ 20/5ના રોજ પારુલ બેનને તાવ આવ્યો હોવાથી અને કોરોનાનાં લક્ષણો જણાતા હોવાથી તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમને એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસથી તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. આજે સવારે 26 મે 2020,મંગળવારના રોજ તેમનું દુઃખદ અવસાન થયેલ છે. જોકે, તેમના અંતિમ સંસ્કાર માટે ડિપાર્ટમેન્ટ ગોઠવણ કરે તેની રાહ જોવાઇ રહી છે.

જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું કોરોના વાયરસના કારણે દુઃખદ અવસાન થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તારીખ 20/5ના રોજ પારુલ બેનને તાવ આવ્યો હોવાથી અને કોરોનાનાં લક્ષણો જણાતા હોવાથી તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમને એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસથી તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. આજે સવારે 26 મે 2020,મંગળવારના રોજ તેમનું દુઃખદ અવસાન થયેલ છે. જોકે, તેમના અંતિમ સંસ્કાર માટે ડિપાર્ટમેન્ટ ગોઠવણ કરે તેની રાહ જોવાઇ રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ