Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલે ગુરૂવારે ટ્વીટ કરી કે, મોદી દેશને નુકશાન પહોંચાડી રહ્યા છે. નોટબંધી, જીએસટી, કોરોનાની મહામારીમા દુર્વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રોજગારીનો સત્યનાશ કર્યો છે. તેમની પસંદગીની મીડિયાએ એક નવી માયાજાળ રચી છે. આ ભ્રમ જલ્દી જ તૂટી જશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલે ગુરૂવારે ટ્વીટ કરી કે, મોદી દેશને નુકશાન પહોંચાડી રહ્યા છે. નોટબંધી, જીએસટી, કોરોનાની મહામારીમા દુર્વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રોજગારીનો સત્યનાશ કર્યો છે. તેમની પસંદગીની મીડિયાએ એક નવી માયાજાળ રચી છે. આ ભ્રમ જલ્દી જ તૂટી જશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ