દેશમાં ગેરકાયદે રહેનારા વિદેશી નાગરિકો પર સકંજો કસાયો છે. ગેરકાયદે રહેનારા લોકોને તરત ડિપોર્ટ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું. બ્યૂરો ઑફ ઈમિગ્રેશનના કાયદાને વધુ કડક કરાયા. ગેરકાયદે રહેનારા લોકો સામે સ્ક્રૂટીની અને કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ થશે.