Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો ઈનકાર કર્યો છે. જણાવી દઈએ કે એક વ્યકતિએ RTI અંર્તગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે માહિતી માંગી હતી. તેના જવાબમાં મંત્રાલયે કહ્યું છે કે, RTI અધિનિયમ અંર્તગત કલમ 8 (1) (H) અને (J) અંર્તગત કોઈ ખુલાસો કરી શકાય નહીં. માહિતી આપવાથી તપાસ પ્રક્રિયામાં તકલીફ આવી શકે છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો ઈનકાર કર્યો છે. જણાવી દઈએ કે એક વ્યકતિએ RTI અંર્તગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે માહિતી માંગી હતી. તેના જવાબમાં મંત્રાલયે કહ્યું છે કે, RTI અધિનિયમ અંર્તગત કલમ 8 (1) (H) અને (J) અંર્તગત કોઈ ખુલાસો કરી શકાય નહીં. માહિતી આપવાથી તપાસ પ્રક્રિયામાં તકલીફ આવી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ