Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને ભારતને દુનિયામાં બળાત્કારની રાજધાની બતાવી છે. તેઓએ કહ્યું કે ભારત દુનિયાના બળાત્કારની રાજધાનીના રૂપે ઓળખવામાં આવે છે. પોતાના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ બળાત્કાર અને હત્યાના આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરના કેસમાં વડાપ્રધાનના મૌન રહેવા પર સવાલ ઉઠાવ્યા.

કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને ભારતને દુનિયામાં બળાત્કારની રાજધાની બતાવી છે. તેઓએ કહ્યું કે ભારત દુનિયાના બળાત્કારની રાજધાનીના રૂપે ઓળખવામાં આવે છે. પોતાના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ બળાત્કાર અને હત્યાના આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરના કેસમાં વડાપ્રધાનના મૌન રહેવા પર સવાલ ઉઠાવ્યા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ