Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવી દીધો છે અને વિવાદાસ્પદ જમીન પર રામલલાનો હક માન્યો છે. ત્યારે જુદા જુદા રાજકીય નેતાઓ આ મામલે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, "સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટના આ નિર્ણયનું આપણે સન્માન કરવું જોઇએ તેમજ સદ્દભાવ બનાવી રાખવો જોઇએ. આ સમય ભાઇચાર, વિશ્વાસ અને પ્રેમ બનાવી રાખવાનો છે."

અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવી દીધો છે અને વિવાદાસ્પદ જમીન પર રામલલાનો હક માન્યો છે. ત્યારે જુદા જુદા રાજકીય નેતાઓ આ મામલે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, "સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટના આ નિર્ણયનું આપણે સન્માન કરવું જોઇએ તેમજ સદ્દભાવ બનાવી રાખવો જોઇએ. આ સમય ભાઇચાર, વિશ્વાસ અને પ્રેમ બનાવી રાખવાનો છે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ