ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી છઠ્ઠી લાઈનમાં બેસાડવાના કારણે વિવાદ થઈ ગયો હતો. આ વિશે બીજેપીએ કહ્યું કે, અમારા પાર્ટી અધ્યક્ષને તો સમારોહમાં વીઆઈપી સીટ પણ આપવામાં આવતી નહતી. કોંગ્રેસે કહ્યું હતું કે, બીજેપી પરંપરાઓને તોડીને હલકુ રાજકારણ કરી રહ્યું છે.
ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી છઠ્ઠી લાઈનમાં બેસાડવાના કારણે વિવાદ થઈ ગયો હતો. આ વિશે બીજેપીએ કહ્યું કે, અમારા પાર્ટી અધ્યક્ષને તો સમારોહમાં વીઆઈપી સીટ પણ આપવામાં આવતી નહતી. કોંગ્રેસે કહ્યું હતું કે, બીજેપી પરંપરાઓને તોડીને હલકુ રાજકારણ કરી રહ્યું છે.