કેન્દ્ર સરકાર હવે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં અન્ય પછાતવર્ગો (ઓબીસી) માટેની ૨૭ ટકા અનામતમાં મોટાપાયે બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. એક મહત્ત્વની સરકારી પેનલ દ્વારા કરાયેલી ભલામણો કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા સ્વીકારી લેવાશે તો દેશના સામાજિક અને રાજકીય સમીકરણોમાં નાટકીય બદલાવ આવી જશે.
કેન્દ્ર સરકાર હવે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં અન્ય પછાતવર્ગો (ઓબીસી) માટેની ૨૭ ટકા અનામતમાં મોટાપાયે બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. એક મહત્ત્વની સરકારી પેનલ દ્વારા કરાયેલી ભલામણો કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા સ્વીકારી લેવાશે તો દેશના સામાજિક અને રાજકીય સમીકરણોમાં નાટકીય બદલાવ આવી જશે.