રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આઈઆરએલ) અને ઓએનજીસી જેવી કંપનીઓને રાહત મળે તેવા એક પગલાંમાં ઓઈલ મંત્રાલયે કોલસાના થર (કોલ સીમ) માંથી ઉત્પાદિત કરતા કુદરતી ગેસ માટે ભાવ નક્કી કરવાની દરખાસ્ત મૂકી છે. આ દરખાસ્ત સ્વીકરાશે તો બન્ને કંપનીઓને ફાયદો થશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આઈઆરએલ) અને ઓએનજીસી જેવી કંપનીઓને રાહત મળે તેવા એક પગલાંમાં ઓઈલ મંત્રાલયે કોલસાના થર (કોલ સીમ) માંથી ઉત્પાદિત કરતા કુદરતી ગેસ માટે ભાવ નક્કી કરવાની દરખાસ્ત મૂકી છે. આ દરખાસ્ત સ્વીકરાશે તો બન્ને કંપનીઓને ફાયદો થશે.
Copyright © 2023 News Views