૨દ કરાયેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ૯૯.૩ ટકા નોટ પરત આવી હોવાની આરબીઆઇની જાહેરાત પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કેન્દ્રની ભાજપ સરકારની ટીકા કરતા જણાવ્યું છે કે ૧૩૦ અબજ રૂપિયાની નોટો રદ કરવાથી ૨.૨૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
૨દ કરાયેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ૯૯.૩ ટકા નોટ પરત આવી હોવાની આરબીઆઇની જાહેરાત પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કેન્દ્રની ભાજપ સરકારની ટીકા કરતા જણાવ્યું છે કે ૧૩૦ અબજ રૂપિયાની નોટો રદ કરવાથી ૨.૨૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.