નાણાંમંત્રી અરૂણ જેટલીએ શુક્રવારે કહ્યુ હતુ કે 2000ની રૂપિયાની નોટ પાંછી ખેંચવાની કોઈ જ યોજના નથી. નોટબંધી પછી બજારમાં નવી 2000ની રૂપિયાની નોટ મુંકાઈ ત્યારથી જ આમ તો તે ને પાછી ખેંચવાની અટકળો વહેતી થઈ હતી. અરૂમ જેટલીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું હતું કે 2000ની રૂપિયાની કરન્સી નોટ પીછી ખેંચવાની કોઈ યોજના નથી.