Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને પ્રદેશના અધ્યક્ષ પદ પરથી સચિન પાયલટને હટાવી દીધા બાદ કેટલીક અટકળો શરૂ થઇ છે, લોકો કયાસ લગાવી રહ્યાં છે કે સચિન પાયલટ બીજેપીમાં સામેલ થઇ જશે. હવે આ મામલે સચિન પાયલટે ખુલાસો કર્યો છે.

સચિન પાયલટે કહ્યું કે, હું બીજેપીમાં સામેલ નથી થઇ રહ્યો, પણ આગળની રણનીતિ બનાવી રહ્યો છું. સચિન પાયલટ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાની રણનીતિનો ખુલાસો કરી શકે છે. આવામાં જોવાનુ એ રહ્યું કે, આગળ કઇ દિશમાં તે પગલુ ભરશે.

સ્પીકર તરફથી સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી છે, અને 17 જુલાઇ સુધી પોતાની સ્ટેન્ડ ક્લિયર કરવાનુ કહેવામાં આવ્યું છે. હાલ સચિન પોતાના વકીલો સાથે વાતચીત કરી રહ્યો છે. સુત્રો અનુસાર સચિન પાયલટ નવી પાર્ટી પણ બનાવી શકે છે.

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને પ્રદેશના અધ્યક્ષ પદ પરથી સચિન પાયલટને હટાવી દીધા બાદ કેટલીક અટકળો શરૂ થઇ છે, લોકો કયાસ લગાવી રહ્યાં છે કે સચિન પાયલટ બીજેપીમાં સામેલ થઇ જશે. હવે આ મામલે સચિન પાયલટે ખુલાસો કર્યો છે.

સચિન પાયલટે કહ્યું કે, હું બીજેપીમાં સામેલ નથી થઇ રહ્યો, પણ આગળની રણનીતિ બનાવી રહ્યો છું. સચિન પાયલટ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાની રણનીતિનો ખુલાસો કરી શકે છે. આવામાં જોવાનુ એ રહ્યું કે, આગળ કઇ દિશમાં તે પગલુ ભરશે.

સ્પીકર તરફથી સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી છે, અને 17 જુલાઇ સુધી પોતાની સ્ટેન્ડ ક્લિયર કરવાનુ કહેવામાં આવ્યું છે. હાલ સચિન પોતાના વકીલો સાથે વાતચીત કરી રહ્યો છે. સુત્રો અનુસાર સચિન પાયલટ નવી પાર્ટી પણ બનાવી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ