એનસીપીના અધ્યક્ષ શરદપવારે જણાવ્યુ હતુ કે આખા દેશમાં ગોહત્યા ઉપર પ્રતિબંધ લગાવવા યોગ્ય નથી. તેમણે વીરસાવરકનું ઉદાહરણ આપીને જણાવ્યુ કે, ગાયોની ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી અને એનું માંસ ખાવો એ પણ કોઈ અપરાધ નથી. આજે ફરીથી ગૌ-વંશ માટેનો પ્રેમ માટે કોઈ આપત્તિ નથી પરંતુ હું એ લોકોના વિચારોને સમજી નથી શકતો જે એક તરફ વીર સાવરકરને તો માની રહ્યા છે પરંતુ એમના વિચારોને નથી અપનાવી રહ્યા.
એનસીપીના અધ્યક્ષ શરદપવારે જણાવ્યુ હતુ કે આખા દેશમાં ગોહત્યા ઉપર પ્રતિબંધ લગાવવા યોગ્ય નથી. તેમણે વીરસાવરકનું ઉદાહરણ આપીને જણાવ્યુ કે, ગાયોની ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી અને એનું માંસ ખાવો એ પણ કોઈ અપરાધ નથી. આજે ફરીથી ગૌ-વંશ માટેનો પ્રેમ માટે કોઈ આપત્તિ નથી પરંતુ હું એ લોકોના વિચારોને સમજી નથી શકતો જે એક તરફ વીર સાવરકરને તો માની રહ્યા છે પરંતુ એમના વિચારોને નથી અપનાવી રહ્યા.