Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ ગુજરાતમાં મૃત્યુઆંક પણ વધુ છે, ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. ગાંધીનગર ખાતે SRPમાં ફરજ બજાવતા હિંમતનગરના વીરપુરના જવાનને બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ જવાનને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જોકે, અહીં જવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. જણાવી દઈએ કે, સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 4 વ્યક્તિના મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ ગુજરાતમાં મૃત્યુઆંક પણ વધુ છે, ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. ગાંધીનગર ખાતે SRPમાં ફરજ બજાવતા હિંમતનગરના વીરપુરના જવાનને બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ જવાનને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જોકે, અહીં જવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. જણાવી દઈએ કે, સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 4 વ્યક્તિના મોત થયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ