Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હૈદરાબાદ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદ અને ગાંધી પરિવારના ઘોર વિરોધી ગણાતા સુબ્રમણ્યમ સ્વામીએ એક સ્ફોટક નિવેદન આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીની નાગરિકતા બહુ જલ્દી જતી રહેવાની છે. આ માટેની ફાઈલ અમિત શાહના ટેબલ પર છે. અને બહુ જલ્દી તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે. તેમણે એક અંગ્રેજી અખબારના અહેવાલને ટાંકીને કહ્યુ હતુ કે, જે લોકો ભારતીય હોવા છતા બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે તેમની ભારતીય નાગરિકતા આપોઆપ ખતમ થઈ જવાની છે.

હૈદરાબાદ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદ અને ગાંધી પરિવારના ઘોર વિરોધી ગણાતા સુબ્રમણ્યમ સ્વામીએ એક સ્ફોટક નિવેદન આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીની નાગરિકતા બહુ જલ્દી જતી રહેવાની છે. આ માટેની ફાઈલ અમિત શાહના ટેબલ પર છે. અને બહુ જલ્દી તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે. તેમણે એક અંગ્રેજી અખબારના અહેવાલને ટાંકીને કહ્યુ હતુ કે, જે લોકો ભારતીય હોવા છતા બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે તેમની ભારતીય નાગરિકતા આપોઆપ ખતમ થઈ જવાની છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ