આણંદમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ઘટના બની છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો. ખુબ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હતો આ બ્રિજ. મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા છે.,