જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થોડા સમય પહેલાં થયેલા ગોળીબાર મામલે સુપ્રીમ કોર્ટે ૧૦ ગઢવાલ રાઈફલ્સના મેજર આદિત્યકુમાર સામે પોલીસ કામગીરી અને એફઆઇઆર ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમે આદેશ આપતા જણાવ્યું હતું કે, આગામી સુનાવણી હાથ ન ધરવામાં આવે ત્યાં સુધી આ કેસમાં પોલીસે કોઈપણ કામગીરી કરવી નહીં.
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થોડા સમય પહેલાં થયેલા ગોળીબાર મામલે સુપ્રીમ કોર્ટે ૧૦ ગઢવાલ રાઈફલ્સના મેજર આદિત્યકુમાર સામે પોલીસ કામગીરી અને એફઆઇઆર ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમે આદેશ આપતા જણાવ્યું હતું કે, આગામી સુનાવણી હાથ ન ધરવામાં આવે ત્યાં સુધી આ કેસમાં પોલીસે કોઈપણ કામગીરી કરવી નહીં.