Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી પરિવાર આઘાતમાં છે, ત્યારે ઘરના વધુ એક સભ્યનું મોત થયું છે. જ્યારે સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઇમાં થઇ રહ્યા હતા, ત્યારે બિહારમાં રહેતા તેમના ભાઇની પત્નીનું અવસાન થયું છે. સુશાંતના નિધનના સમાચાર મળવાની સાથે જ તેમની ભાભીએ ખાવા-પીવાનું છોડી દીધું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુશાંતના કઝિનની પત્ની સુધા દેવી બિહારના પૂર્ણિયામાં રહેતી હતી. સુશાંતના આત્મહત્યાના સમાચાર મળ્યા બાદથી તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. તેમને અભિનેતાના નિધને ભારે આઘાત લાગ્યો હતો. જ્યારે મુંબઇમાં સુશાંતને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી, ત્યારે પૂર્ણિયામાં સુધાએ અંતિમ શ્વાસ લીધા. વધુ એક સભ્યના નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી પરિવાર આઘાતમાં છે, ત્યારે ઘરના વધુ એક સભ્યનું મોત થયું છે. જ્યારે સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઇમાં થઇ રહ્યા હતા, ત્યારે બિહારમાં રહેતા તેમના ભાઇની પત્નીનું અવસાન થયું છે. સુશાંતના નિધનના સમાચાર મળવાની સાથે જ તેમની ભાભીએ ખાવા-પીવાનું છોડી દીધું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુશાંતના કઝિનની પત્ની સુધા દેવી બિહારના પૂર્ણિયામાં રહેતી હતી. સુશાંતના આત્મહત્યાના સમાચાર મળ્યા બાદથી તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. તેમને અભિનેતાના નિધને ભારે આઘાત લાગ્યો હતો. જ્યારે મુંબઇમાં સુશાંતને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી, ત્યારે પૂર્ણિયામાં સુધાએ અંતિમ શ્વાસ લીધા. વધુ એક સભ્યના નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ