વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના કહેવા પ્રમાણે, લંડન આતંકવાદી હુમલામાં કોઈ ભારતીયના મોત નથી થયા તેમણે ભારતીયો માટે હેલ્પ લાઈન નંબર બહાર પાડ્યા છે. આ હુમલામાં
5ના મોત, જ્યારે 40 અન્ય ઘાયલ થયા છે.સુષમા સ્વરાજે બુધવારે રાત્રે આ ઘટનાક્રમ અંગે ટ્વિટ્સ કર્યાં. સુષમાએ લખ્યું, "હું લંડન હાઈ કમિશન સાથે સતત સંપર્કમાં છું, ત્યાં અત્યારસુધીમાં કોઈ ભારતીય ઘાયલ થયો હોવાના સમાચાર નથી.
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના કહેવા પ્રમાણે, લંડન આતંકવાદી હુમલામાં કોઈ ભારતીયના મોત નથી થયા તેમણે ભારતીયો માટે હેલ્પ લાઈન નંબર બહાર પાડ્યા છે. આ હુમલામાં
5ના મોત, જ્યારે 40 અન્ય ઘાયલ થયા છે.સુષમા સ્વરાજે બુધવારે રાત્રે આ ઘટનાક્રમ અંગે ટ્વિટ્સ કર્યાં. સુષમાએ લખ્યું, "હું લંડન હાઈ કમિશન સાથે સતત સંપર્કમાં છું, ત્યાં અત્યારસુધીમાં કોઈ ભારતીય ઘાયલ થયો હોવાના સમાચાર નથી.