Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત કેટલાંક રાજ્યોમાં પાકિસ્તાની એજન્ટોની મદદથી લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓ મસ્જિદ બનાવીને તેમની પ્રવૃત્તિઓને વેગ આપવાનાં કાવતરાં કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. એનઆઈએ દ્વારા તાજેતરમાં જ આવી સ્ફોટક માહિતી જાહેર કરાઈ હતી. એનઆઈએ દ્વારા હરિયાણાના પલવલ ખાતે એક મસ્જિદ હાફિઝ સઇદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના ભંડોળ દ્વારા બનાવી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે તેમણે મસ્જિદના ઈમામ મહમદ સલમાન સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.
 

ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત કેટલાંક રાજ્યોમાં પાકિસ્તાની એજન્ટોની મદદથી લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓ મસ્જિદ બનાવીને તેમની પ્રવૃત્તિઓને વેગ આપવાનાં કાવતરાં કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. એનઆઈએ દ્વારા તાજેતરમાં જ આવી સ્ફોટક માહિતી જાહેર કરાઈ હતી. એનઆઈએ દ્વારા હરિયાણાના પલવલ ખાતે એક મસ્જિદ હાફિઝ સઇદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના ભંડોળ દ્વારા બનાવી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે તેમણે મસ્જિદના ઈમામ મહમદ સલમાન સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ