એસસી-એસટી એક્ટ પર અલ્હાબાદ હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને ટાંકતાં આરોપીઓની સીધી ધરપકડ સામે નારાજગી જાહેર કરી છે. અલ્હાબાદ હાઇકોર્ટનું કહેવું છે કે આ કાયદાના અન્ય નિયમો કે જેમાં સજા સાત વર્ષ કે તેથી ઓછી છે તે અંતર્ગત આરોપીઓની સીધી ધરપકડ ત્યારે જ સંભવ છે કે જ્યારે આવશ્યક હોય. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકતાં કહ્યું છે કે આવા કેસમાં આરોપીને પહેલાં નોટિસ આપીને પૂછપરછ માટે બોલાવવો જોઈએ. આરોપી જો નોટિસની શરતોનું પાલન કરે તો પૂછપરછ અને અધૂરી તપાસે તેની ધરપકડ થઈ શકે નહીં.
એસસી-એસટી એક્ટ પર અલ્હાબાદ હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને ટાંકતાં આરોપીઓની સીધી ધરપકડ સામે નારાજગી જાહેર કરી છે. અલ્હાબાદ હાઇકોર્ટનું કહેવું છે કે આ કાયદાના અન્ય નિયમો કે જેમાં સજા સાત વર્ષ કે તેથી ઓછી છે તે અંતર્ગત આરોપીઓની સીધી ધરપકડ ત્યારે જ સંભવ છે કે જ્યારે આવશ્યક હોય. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકતાં કહ્યું છે કે આવા કેસમાં આરોપીને પહેલાં નોટિસ આપીને પૂછપરછ માટે બોલાવવો જોઈએ. આરોપી જો નોટિસની શરતોનું પાલન કરે તો પૂછપરછ અને અધૂરી તપાસે તેની ધરપકડ થઈ શકે નહીં.