ભ્રષ્ટાચાર વિરોધી કાયદો લાગુ કરવા દરમિયાન સરકારે તેમાં આવતા અનુચિત લાભની વ્યાખ્યાને વધુ એક વખત વિસ્તારિત કરીને લાંચના વિવિધ મુદ્દાઓને તેમાં આવરી લીધા છે. ૨૦૧૩માં સરકારે લાંચની પરિભાષાને વિસ્તારિત કરવા માટે એક અધિનિયમ લાગુ કર્યો હતો. ત્યારબાદ પણ તેમાં કેટલીક ત્રુટીઓ રહી જતા તેમાં ૨૦૧૫માં ફરી સુધારા કરાયા હતા.
ભ્રષ્ટાચાર વિરોધી કાયદો લાગુ કરવા દરમિયાન સરકારે તેમાં આવતા અનુચિત લાભની વ્યાખ્યાને વધુ એક વખત વિસ્તારિત કરીને લાંચના વિવિધ મુદ્દાઓને તેમાં આવરી લીધા છે. ૨૦૧૩માં સરકારે લાંચની પરિભાષાને વિસ્તારિત કરવા માટે એક અધિનિયમ લાગુ કર્યો હતો. ત્યારબાદ પણ તેમાં કેટલીક ત્રુટીઓ રહી જતા તેમાં ૨૦૧૫માં ફરી સુધારા કરાયા હતા.