Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એનડીટીવીના સ્થાપક પ્રણવ રોય અને તેની પત્ની રાધિકાને વિદેશ જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર  અટકાવવામાં આવ્યા  હતા. આ માહિતી તેઓની કંપની દ્વારા આપવમાં આવી છે. એનડીટીવીએ નિવેદન આપતા કહ્યું છે કે, ભ્રષ્ટાચારના નકલી અને સંપૂર્ણ પાયાવિહોણા કેસો  પર બન્નેને વિદેશ જતા અટકાવવામાં આવ્યા છે.

એનડીટીવીના સ્થાપક પ્રણવ રોય અને તેની પત્ની રાધિકાને વિદેશ જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર  અટકાવવામાં આવ્યા  હતા. આ માહિતી તેઓની કંપની દ્વારા આપવમાં આવી છે. એનડીટીવીએ નિવેદન આપતા કહ્યું છે કે, ભ્રષ્ટાચારના નકલી અને સંપૂર્ણ પાયાવિહોણા કેસો  પર બન્નેને વિદેશ જતા અટકાવવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ