Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ચાલી રહેલી લોકસભા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તેવા સમયે બિહારના સમસ્તીપુર ખાતે ચુંટણી સભાને સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આકારો પ્રહાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું મોદીએ બેંકના ખાતા ખોલાવ્યા પરંતુ તેમાં તો પૈસા તો આવ્યા જ નહીં પરંતુ અમે લોકોને રૂ.૭૨ હજાર જમા કરીને દેખાડીશું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે કોંગ્રેસ સરકાર બનતા જ દેશમાં ખાલી પડેલી જગ્યા પર ૨૨ લાખ નોકરી માટે ભરતી કરવામાં આવશે.

દેશમાં ચાલી રહેલી લોકસભા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે તેવા સમયે બિહારના સમસ્તીપુર ખાતે ચુંટણી સભાને સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર આકારો પ્રહાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું મોદીએ બેંકના ખાતા ખોલાવ્યા પરંતુ તેમાં તો પૈસા તો આવ્યા જ નહીં પરંતુ અમે લોકોને રૂ.૭૨ હજાર જમા કરીને દેખાડીશું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે કોંગ્રેસ સરકાર બનતા જ દેશમાં ખાલી પડેલી જગ્યા પર ૨૨ લાખ નોકરી માટે ભરતી કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ