બોલીવુડની વિવાદાસ્પદ ફિલ્મ પદ્દમાવત 25 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં પણ રીલીઝ થવા જઈ રહી છે ત્યારે કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્રારા અત્યારથીજ તેનો ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો છે બનાસકાઠા, કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે વિસ્તારોમા ચક્કાજામ,આગજની, ધરણા દેખાવો વગેરે શરૂ થઈ ગયા છે. નોંધનીય છે કે કરણી સેનોએ ફિલ્મ રીલીઝ થવાના દિવસે ભારતબંધ નું એલાન પણ આપ્યું છે બીજી તરફ રાજ્ય સરકારે કાયદો,વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા પોલીસ તંત્રને સજાગ અને ખડે પગે રહેવા સુચના આપી છે.
બોલીવુડની વિવાદાસ્પદ ફિલ્મ પદ્દમાવત 25 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં પણ રીલીઝ થવા જઈ રહી છે ત્યારે કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્રારા અત્યારથીજ તેનો ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો છે બનાસકાઠા, કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે વિસ્તારોમા ચક્કાજામ,આગજની, ધરણા દેખાવો વગેરે શરૂ થઈ ગયા છે. નોંધનીય છે કે કરણી સેનોએ ફિલ્મ રીલીઝ થવાના દિવસે ભારતબંધ નું એલાન પણ આપ્યું છે બીજી તરફ રાજ્ય સરકારે કાયદો,વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા પોલીસ તંત્રને સજાગ અને ખડે પગે રહેવા સુચના આપી છે.