લોકસભાની ચુંટણી દરમિયાન ભાજપ તરફથી રાહુલ ગાંધીને ઘેરવાની સતત કોશિશ થઇ રહી છે. રાહુલ ગાંધીની નાગરિકતા વિષે એક વાર ફરીથી સવાલ ઉભો થયો છે. આ બાબતે એક વાર ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટીસ આપી છે. ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમસ્વામીની ફરિયાદના આધારે રાહુલ ગાંધીને નોટીસ આપવામાં આવી છે અને તેમની પાસે ૧૫ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.
લોકસભાની ચુંટણી દરમિયાન ભાજપ તરફથી રાહુલ ગાંધીને ઘેરવાની સતત કોશિશ થઇ રહી છે. રાહુલ ગાંધીની નાગરિકતા વિષે એક વાર ફરીથી સવાલ ઉભો થયો છે. આ બાબતે એક વાર ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટીસ આપી છે. ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમસ્વામીની ફરિયાદના આધારે રાહુલ ગાંધીને નોટીસ આપવામાં આવી છે અને તેમની પાસે ૧૫ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.