Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 17 લોકોને લઈ જતી મિની બસ નદીમાં પડી જવાથી 13 લોકોના મોત થયા છે. સ્થળ પર પહોંચેલી રેસ્ક્યી ટીમ 3 લોકોને બચાવવામાં સફળ રહી હતી. બચાવવામાં આવેલા ત્રણેય લોકો ઘાયલ છે. તેમને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આ ઘટના પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી પુલ પર બની હતી.

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 17 લોકોને લઈ જતી મિની બસ નદીમાં પડી જવાથી 13 લોકોના મોત થયા છે. સ્થળ પર પહોંચેલી રેસ્ક્યી ટીમ 3 લોકોને બચાવવામાં સફળ રહી હતી. બચાવવામાં આવેલા ત્રણેય લોકો ઘાયલ છે. તેમને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આ ઘટના પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી પુલ પર બની હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ