મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 17 લોકોને લઈ જતી મિની બસ નદીમાં પડી જવાથી 13 લોકોના મોત થયા છે. સ્થળ પર પહોંચેલી રેસ્ક્યી ટીમ 3 લોકોને બચાવવામાં સફળ રહી હતી. બચાવવામાં આવેલા ત્રણેય લોકો ઘાયલ છે. તેમને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આ ઘટના પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી પુલ પર બની હતી.
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 17 લોકોને લઈ જતી મિની બસ નદીમાં પડી જવાથી 13 લોકોના મોત થયા છે. સ્થળ પર પહોંચેલી રેસ્ક્યી ટીમ 3 લોકોને બચાવવામાં સફળ રહી હતી. બચાવવામાં આવેલા ત્રણેય લોકો ઘાયલ છે. તેમને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આ ઘટના પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી પુલ પર બની હતી.