ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાનગરીમાં તા. ૩ ને સોમવારે જન્માષ્ટમીએ શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણના ૫૨૪૫મા જન્મોત્સવની સવિશેષ ઉજવણી થશે. દ્વારકામાં જન્માષ્ટમીનો માહોલ જામતા સમગ્ર નગરી જાણે કૃષ્ણમય બની છે. નંદલાલાના જન્મોત્સવની ઉજવણી માટે ભાવિકો આતુર બન્યા છે. દ્વારકામાં ભગવાનનો જન્મોત્સવ ઉજવવા ભાવિકોનું અવિરત આગમન થઇ રહ્યું છે.
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાનગરીમાં તા. ૩ ને સોમવારે જન્માષ્ટમીએ શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણના ૫૨૪૫મા જન્મોત્સવની સવિશેષ ઉજવણી થશે. દ્વારકામાં જન્માષ્ટમીનો માહોલ જામતા સમગ્ર નગરી જાણે કૃષ્ણમય બની છે. નંદલાલાના જન્મોત્સવની ઉજવણી માટે ભાવિકો આતુર બન્યા છે. દ્વારકામાં ભગવાનનો જન્મોત્સવ ઉજવવા ભાવિકોનું અવિરત આગમન થઇ રહ્યું છે.