Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભગવાન  શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાનગરીમાં તા. ૩ ને સોમવારે જન્માષ્ટમીએ શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણના ૫૨૪૫મા જન્મોત્સવની સવિશેષ  ઉજવણી થશે. દ્વારકામાં જન્માષ્ટમીનો માહોલ જામતા સમગ્ર નગરી જાણે કૃષ્ણમય બની છે. નંદલાલાના જન્મોત્સવની ઉજવણી માટે ભાવિકો આતુર બન્યા છે. દ્વારકામાં ભગવાનનો જન્મોત્સવ ઉજવવા ભાવિકોનું અવિરત આગમન થઇ રહ્યું છે. 

ભગવાન  શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાનગરીમાં તા. ૩ ને સોમવારે જન્માષ્ટમીએ શ્રી વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રી કૃષ્ણના ૫૨૪૫મા જન્મોત્સવની સવિશેષ  ઉજવણી થશે. દ્વારકામાં જન્માષ્ટમીનો માહોલ જામતા સમગ્ર નગરી જાણે કૃષ્ણમય બની છે. નંદલાલાના જન્મોત્સવની ઉજવણી માટે ભાવિકો આતુર બન્યા છે. દ્વારકામાં ભગવાનનો જન્મોત્સવ ઉજવવા ભાવિકોનું અવિરત આગમન થઇ રહ્યું છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ