અલ્લાઉદ્દીન ખિલજીને હીરો ચિતરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિની અપમાન થઈ રહ્યાનું કહીને રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોએ આજે અન્ય સંગઠનો, સમાજ-જ્ઞાાતિના આગેવાનો સાથે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા હતા જેમાં રાજકોટમાં આવતીકાલે સાંજે ૪-૩૦ વાગ્યે પૂષ્કરધામ રોડ પર શક્તિ સંમેલન યોજાયું છે તો ગોંડલમાં આવતીકાલે બપોરે ૩ વાગ્યે રેલી યોજીને મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાશે.
રાજકોટમાં કરણપરા ખાતે આવેલા ભાજપના કાર્યાલય ખાતે ક્ષત્રિયોનું ટોળુ ધસી ગયું હતું અને સૂત્રોચ્ચારો કર્યા હતા અને મુખ્યમંત્રી સુધી લાગણી પહોંચાડવા રજૂઆત કરી હતી.
અલ્લાઉદ્દીન ખિલજીને હીરો ચિતરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિની અપમાન થઈ રહ્યાનું કહીને રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોએ આજે અન્ય સંગઠનો, સમાજ-જ્ઞાાતિના આગેવાનો સાથે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા હતા જેમાં રાજકોટમાં આવતીકાલે સાંજે ૪-૩૦ વાગ્યે પૂષ્કરધામ રોડ પર શક્તિ સંમેલન યોજાયું છે તો ગોંડલમાં આવતીકાલે બપોરે ૩ વાગ્યે રેલી યોજીને મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાશે.
રાજકોટમાં કરણપરા ખાતે આવેલા ભાજપના કાર્યાલય ખાતે ક્ષત્રિયોનું ટોળુ ધસી ગયું હતું અને સૂત્રોચ્ચારો કર્યા હતા અને મુખ્યમંત્રી સુધી લાગણી પહોંચાડવા રજૂઆત કરી હતી.