કેરળના પૂરગ્રસ્તો માટે યુએઈની મદદ સ્વીકારવા કેન્દ્રના ઇનકારના વિવાદ વચ્ચે દિલ્હી સ્થિત યુએઈના દૂતાવાસના અધિકારીએ જણાવ્યું હતું કે યુએઈએ કેરળને મદદ આપવાનો અંતિમ નિર્ણય કર્યો નથી.યુએઈના રાજદૂત એહમદ અલ્બનામે નાણાકીય સહાય અંગે મૌન રાખીને જણાવ્યું હતું કે તેમની સરકારે કેરળના પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા નેશનલ ઇમર્જન્સી કમિટીની નિમણૂક કરી છે.
કેરળના પૂરગ્રસ્તો માટે યુએઈની મદદ સ્વીકારવા કેન્દ્રના ઇનકારના વિવાદ વચ્ચે દિલ્હી સ્થિત યુએઈના દૂતાવાસના અધિકારીએ જણાવ્યું હતું કે યુએઈએ કેરળને મદદ આપવાનો અંતિમ નિર્ણય કર્યો નથી.યુએઈના રાજદૂત એહમદ અલ્બનામે નાણાકીય સહાય અંગે મૌન રાખીને જણાવ્યું હતું કે તેમની સરકારે કેરળના પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા નેશનલ ઇમર્જન્સી કમિટીની નિમણૂક કરી છે.