પાટીદારોને અનામત આપવાની, ખેડૂતોના દેવા માફ કરવાની તથા રાજદ્રોહમાં પકડાયેલા અલ્પેશ કથીરીયાને છોડવાની માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ પર હતો. જો કે, સરકારે પહેલેથી જ હાર્દિક સામે નહીં ઝુકવાનો મક્ક્મ નિર્ણય લીધો હતો. જેથી હાર્દિક મુશ્કેલીમાં મુકાયો હતો. ધીમે ધીમે તબિયત પણ ખરાબ થઈ રહી હતી.
પાટીદારોને અનામત આપવાની, ખેડૂતોના દેવા માફ કરવાની તથા રાજદ્રોહમાં પકડાયેલા અલ્પેશ કથીરીયાને છોડવાની માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ પર હતો. જો કે, સરકારે પહેલેથી જ હાર્દિક સામે નહીં ઝુકવાનો મક્ક્મ નિર્ણય લીધો હતો. જેથી હાર્દિક મુશ્કેલીમાં મુકાયો હતો. ધીમે ધીમે તબિયત પણ ખરાબ થઈ રહી હતી.