Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેનારા વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ એકવાર ફરી ભડકાઉ નિવેદન આપ્યુ છે. સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર આ તમામ નેહરૂ ખાનદાનની દેન છે. વીએચપી નેતા સાધ્વીએ આ નિવેદન મેરઠમાં એક કાર્યક્રમ દરમિયાન આપ્યુ છે.

એક અંગત કાર્યક્રમમાં મેરઠ પહોંચેલા સાધ્વી પ્રાચીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. પ્રાચીએ કહ્યુ કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર આ તમામ નેહરૂ ખાનદાનની દેન છે.

પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેનારા વિશ્વ હિન્દુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ એકવાર ફરી ભડકાઉ નિવેદન આપ્યુ છે. સાધ્વી પ્રાચીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર આ તમામ નેહરૂ ખાનદાનની દેન છે. વીએચપી નેતા સાધ્વીએ આ નિવેદન મેરઠમાં એક કાર્યક્રમ દરમિયાન આપ્યુ છે.

એક અંગત કાર્યક્રમમાં મેરઠ પહોંચેલા સાધ્વી પ્રાચીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. પ્રાચીએ કહ્યુ કે નક્સલવાદ, આતંકવાદ, બળાત્કાર આ તમામ નેહરૂ ખાનદાનની દેન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ