ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચુંટણીનો પ્રચાર કરશે તેવું ભાજપે એક અખબાર યાદીમાં જાણાવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.૨૭ એપ્રિલના દિવસે મહારાષ્ટ્ર ખાતે અને તા. ૨૮ એપ્રિલે મધ્યપ્રદેશના સાગરમાં પ્રચાર કરશે.
ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચુંટણીનો પ્રચાર કરશે તેવું ભાજપે એક અખબાર યાદીમાં જાણાવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.૨૭ એપ્રિલના દિવસે મહારાષ્ટ્ર ખાતે અને તા. ૨૮ એપ્રિલે મધ્યપ્રદેશના સાગરમાં પ્રચાર કરશે.